કોઇ એક કુંભાર ગધેડો વેચતો હતો. એક ગધેડાનો ભાવ ૧૦ રૂપિયા અને બીજાનો ભાવ ૧૧૦ રૂપિયા હતો. લોકોને આશ્ચર્ય થયું. અલ્યા, આટલો બધો ફરક? કુંભારે કહ્યુ કે આ ગધેડો મારી સો રૂપિયાની નોટ ચાવી ગયો છે.

સાર: માણસ પોતે ભણવામાં જેટલા પૈસા નાંખે છે તે મુજબ પોતાના કામના પૈસા લે છે. કોઇ એક જ કામ કરવાનો ભાવ વધુ ભણેલો વધારે લે છે અને ઓછુ ભણેલો ઓછો.

[Ref: Swadhyay Pravachan]